કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદન હમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત ન થતા.
આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગરદનના 5 માં અને 6 ઠા મણકાની ગાદી ખસી જતા તકલીફ થઇ હતી. ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. દર્દીને હાલમાં દુખાવામાં રાહત છે અને દર્દી હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડોકટરોનો આભાર વ્યકત કર્યો.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખનસીંગ બઘેલ (ઉ.વ.૨૨) નામના યુવકે ઘરેથી પૈસા માગતા પૈસા ન આપતા મનોમન લાગી આવતા યુવકે માળીયા હાઈવે પર પી.બી. કોટન મીલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ...
મોરબી શહેરમાં અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના સિપાઇવાસ માતમચોક અંદરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઇવાસમા માતમ ચોક અંદર રહેતા હલીમાબેન અહેમદભાઈ સમા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ...
૩૧ ડિસેમ્બર,૨૦૨૫ ના રોજ એક ૬૦ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮% હતું. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું...