નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના અંતર્ગત રોડ સેફ્ટી નું મહત્વ અને ટ્રાફિક નિયમો નાં પાલન અંગે જનજાગૃતિ લાવવા નાં ઉમદા હેતુલક્ષી આજરોજ બોરિયાપાટી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતી અને સલામતીની બાબતોની બાળકોને જાણકારી મળે તે હેતુ થી બાળકોને માર્ગ સલામતીના પડકારોની ગંભીરતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતાંઆ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
મોરબી: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વિવિધ જગ્યાએ ફટાકડા સ્ટોર કરવામાં આવી રહ્ય છે અને મોંઘાદાટ ફટાકડા વેચવામાં આવશે.
ત્યારે શ્રી અભિલાષા ગૌ સેવા બગથળાનાં લાભાર્થે મોરબીમાં સૌથી સસ્તા ફટાકડાનાં બે સ્ટોર (૧) ઉમા હોલ (૨) પ્રસંગ હોલમાં કરેલ છે. જે આવક થશે તે ગાયોનાં ઘાસચારામાં વાપરવામાં...
ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children)...
કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ - હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે...