સેવા સહકાર અને સહયોગ ને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સતર સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં...
મોરબીના વીશીપરા વિસ્તારમાં મદિના સોસાયટીમાં રહેતી મહિલાને તેના ઘરકામ બાબતે બોલતા મનમાં લાગી આવતા પરિણિતાએ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ...
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારની સુચના મુજબ ટાઉન પ્લાનિંગં શાખા દ્વારા ઓફલાઇન પરવાનગી આપવાની પ્રક્રિયા અમલમાં હતી. જે હવે eNagar પોર્ટલ સંપુર્ણપણે કાર્યરત...