Friday, December 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના શોભેશ્વર રોડ પર રહેણાંક મકાનમાંથી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.‌...

મોરબીના ગાંધીચોક પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે મહાનગરપાલિકા કચેરીની દિવાલ પાસેથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...

હળવદમાં લુંટ અને ચોરીના ગુન્હાને અંજામ આપનાર બેલડી ઝડપાઈ 

હળવદનાં રાણેકપર રોડ ઉપર થયેલ લુંટનો ગુનો ડીટેકટ કરી મુદામાલ રીકવર તેમજ તેજ સમયે બનેલ વાહન ચોરીનો ગુનો એમ બન્ને ગુના ડીટેક્ટ કરી બે...

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ 

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે ડીટેઇન કરી આરોપીઓને મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ - અલગ જેલ હવાલે કરવામાં આવેલ...

આ તક ચૂકશો નહીં,પી.એસ. આઈ /કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનુ આયોજન 

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કરીઅર એકેડમી દ્વારા કરવામાં...

મોરબીના લગધીરપુર રોડ પર દુકાનમાં તસ્કરોનો હાથફેરો; 1.98 લાખના મત્તામાલની ચોરી 

મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં...

મોરબીના શૈક્ષિક મહાસંઘની નવ નિયુક્ત શિક્ષણ મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી

મોરબી; રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સુત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના...

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમા ચેકિંગ દરમિયાન ખામીઓ જણાતા સંચાલકોને નોટીસ પાઠવી

મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સર્વાગી અને સુવ્યવસ્થિત વિકાસ, બાંધકામોની કાયદેસરતા તેમજ નાગરિકોની સુરક્ષા ને પ્રાધાન્ય આપીને વિવિધ મહત્વપૂર્ણ કામગીરી સતત હાથ...

મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6...

મોરબીની નવનિર્માણ વિદ્યાલય ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો 

મોરબી: અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા નવનિર્માણ વિદ્યાલય વાવડી રોડ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન...

તાજા સમાચાર