Saturday, February 7, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસો. દ્વારા જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું 

આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ...

ટંકારા પંથકમાં કેબલ ચોરીની ગેંગ બેફામ: બે મહિનામાં ૧૦૦ ખેડૂતોને નુકસાન

૮૦થી વધુ ખેડૂતો પોલીસ મથકે ઉગ્ર રજૂઆત,પોલીસની ઢીલી કાર્યવાહી સામે ખેડૂતોનો ફાટી નીકળેલો રોષ ટંકારા તાલુકાના ગજડી ગામની સીમામાં છેલ્લા બે મહિનાથી કેબલ વાયરની ચોરી...

હળવદના રણજીતગઢ ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મોત 

મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણ ની વાડીએ રહેતા લેખકાભાઈ ઠુંગિયાભાઈ વસાવે‌ ની સોળ...

મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસેથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમોને સીટી એ...

માળિયાના જુના સુલતાનપુરમાં જાહેર જુગાર પર પોલીસનો દરોડો: ત્રણ ઇસમો ઝડપાયા, પાંચ ફરાર

માળીયા મીયાણા વિસ્તારના જુના સુલતાનપુર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ત્રણ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય પાંચ ઇસમો નાસી...

મોરબીમાં બાંધકામો હવે રડારમાં : શહેરમાં ચાલતા બાંધકામોના તમામ દસ્તાવેજો રજૂ કરવાની અંતિમ તક

મોરબી મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતા તમાંમ બાંધકામોના જરુરી દસ્તાવેજો રજુ કરવા સુચના અપાઇ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે...

મોરબીના ખાખરેચી દરવાજા પાસે અધ્યતન ગ્લો ગાર્ડન રૂ. 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અધ્યતન લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ ગ્લો ગાર્ડનની પ્રાથમિક...

ગજડી ગામેથી કોપર વાયરની કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ટંકારા પોલીસ 

ટંકારા તાલુકાના ગજડી ગામેથી થયેલ કોપર વાયર ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં મુદામાલ સાથે ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ટંકારા તાલુકાના ગજડી...

મોરબી બી.આર.સી. ભવન ખાતે સન્માનપૂર્વક વિદાય અને ઉમંગભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો

બી.આર.સી ભવન મોરબી ખાતે ચિરાગભાઈ આદ્રોજાની બીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની ટર્મ પૂર્ણ થતા તેમનો વિદાય કાર્યક્રમ અને મોરબીના નવનિયુક્ત બીઆરસી કો-ઓર્ડીનેટર ઉમેશ પ્રભુલાલ બોપલીયાની નિમણૂક...

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો ૩૯મો સમૂહ લગ્નોત્સવ : ૨૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

10 ફેબ્રુઆરીએ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-૨ ખાતે યોજાશે સમૂહલગ્નોત્સવ: રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓએ આપશે હાજરી મોરબી: સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા...

તાજા સમાચાર