Wednesday, January 14, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ભડીયાદ ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મોત

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક સામે રેલ્વેના પાટા પર ડેમુ...

મોરબીના શક્તિ ચોક પાસેથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી...

હળવદના ખોડ ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો 

હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા યુવકને આરોપીઓ સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની...

સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે 1500 પેકેટ લાડુંનું વિતરણ કરાયું 

સારથી સેવા દ્વારા મોરબી ખાતે ગરીબ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મમરાના લડવાનું મોરબીના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે,...

મોરબીના ગોર ખીજડીયા થી નારણકા અને માનસર સુધીનો રોડ રીપેર કરવા માંગ 

મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીનો રોડનું પેચવર્ક કરવામાં આવેલ જે પેચવર્ક કામ અધુરું મુકેલ હોય જેના કારણે અપડાઉન કરતા લોકોને...

મોરબી જિલ્લામાં SIR ની કામગીરીમાં રોકાયેલ બીએલઓની વળતર રજા મંજુર કરવા અને વસ્તી ગણતરીની ફરજમાંથી મુક્ત રાખવા રજુઆત

મોરબી મહાસંઘના કાર્યકર્તાઓ દ્વારા બીએલઓની વળતર રજા અને વસ્તી ગણતરી ફરજ માંથી મુક્ત રાખવા રજુઆત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા અંતર્ગત દિવાળી...

મકરસંક્રાંતિના પર્વે મોરબીના શ્રી કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ વૃદ્ધાશ્રમમાં પધારો અને અનુદાન આપો

મોરબી; અવાર-નવાર વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરોની સેવા કરીને આશિર્વાદ મેળવતા રહો જ છો ત્યારે ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૬ ને બુધવારના રોજ આપણું "મકરસંક્રાતિ પર્વ” એ...

મોરબી મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા કલેકટરને રજૂઆત

મોરબી: જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયતના...

દેવાળુ જયંતિભાઇ રાજકોટીયાનો મામલો ઇન્કમટેક્સ વિભાગ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાનો દેવાળાનો મામલો હવે ઇન્કમટેક્સ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો છે જેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ અને રેન્જ આઇજીને...

ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ તેમજ જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો...

તાજા સમાચાર