Thursday, December 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ 

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે ડીટેઇન કરી આરોપીઓને મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ - અલગ જેલ હવાલે કરવામાં આવેલ...

આ તક ચૂકશો નહીં,પી.એસ. આઈ /કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનુ આયોજન 

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કરીઅર એકેડમી દ્વારા કરવામાં...

મોરબીના લગધીરપુર રોડ પર દુકાનમાં તસ્કરોનો હાથફેરો; 1.98 લાખના મત્તામાલની ચોરી 

મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં...

મોરબીના શૈક્ષિક મહાસંઘની નવ નિયુક્ત શિક્ષણ મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી

મોરબી; રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સુત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના...

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમા ચેકિંગ દરમિયાન ખામીઓ જણાતા સંચાલકોને નોટીસ પાઠવી

મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સર્વાગી અને સુવ્યવસ્થિત વિકાસ, બાંધકામોની કાયદેસરતા તેમજ નાગરિકોની સુરક્ષા ને પ્રાધાન્ય આપીને વિવિધ મહત્વપૂર્ણ કામગીરી સતત હાથ...

મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6...

મોરબીની નવનિર્માણ વિદ્યાલય ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો 

મોરબી: અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા નવનિર્માણ વિદ્યાલય વાવડી રોડ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન...

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે. મોરબી...

મોરબી મચ્છુ -02 ડેમનો એક દરવાજો – અડધો ફૂટ ખોલાયો : નીચાણવાળા ગામોને એલર્ટ કરાયો

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના ૧૦૦% ડેમ ભરાય ગયેલ છે. ડેમનો ૧.દરવજો...૦.૫ ફુટ ખોલવમાં...

મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે એક્ટિવામાથી વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપાઇ; આરોપી ફરાર

મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની...

તાજા સમાચાર