મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ઉ.વ-૫૦...
મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની...
મોરબી: મોરબી નિવાસી મનીષભાઈ તથા ટ્વીંકલબેનના પિતા તેમજ બાલુભાઈના નાનાભાઈ અને સંજયભાઈ,યોગીનભાઈ, નીપાબેનના કાકા સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ તારીખ ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ દુ:ખદ અવસાન થયું...
મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર...
મોરબી: લગધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ...
મોરબી: મોરબીનાં શનાળા ગામે રામજી મંદિરની બાજુમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા પ્રૌઢનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા...