Saturday, March 21, 2026
- Advertisement -spot_img

ગુજરાત

આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું

ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા સાત દિવસના ઉપવાસ આંદોલન અનુસંધાને ગઈકાલે શનિવારના રોજ રાત્રે ઉપવાસ છાવણી ખાતે મળેલ મિટિંગમાં ચેમ્બર ઓફ...

મોરબીમાં સીટી ઇન્ચાર્જ મામલતદારે દરોડા પાડી કરીયાણાની દુકાનમાંથી રૂ. 4.50 લાખનો અનાજ ચોખાનો જથ્થો જપ્ત કર્યો

મોરબી: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબોને સસ્તામાં અનાજ, ચોખા સહિતનો જથ્થો પુરો પાડવામાં આવે છે જો કે આ જથ્થો કાળા બજારમાં વેચી...

જેતપર ગામે અજયભાઈ લોરીયા દ્વારા લંપી વાયરસથી મૃત્યુ પામેલ ગૌવંશ માટે રૂ. ૩૧૦૦૦ની આર્થિક સહાય કરાઈ

મોરબી: અગાઉ અજયભાઈ લોરીયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લંપી વાયરસથી મૃત્યુ પામેલ ગૌવંશ દીઠ એક એક હજાર રૂપિયા આર્થિક સહાય તેમના...

માળીયાના જુના ઘાટીલા નજીક જુગાર રમતા ૩ પત્તાપ્રેમી પકડાયા

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી ગામ તરફ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમીને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી છરી સાથે બે ઈસમ ઝડપાયા

મોરબી: મોરબી જૂના બસ સ્ટેન્ડ નજીકથી છરી સાથે બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા હતા. મળતી માહિતી મુજબ મોરબી જુના બસ સ્ટેન્ડ...

વવાણીયા ગામેથી છરી સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા: માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામેથી છરી સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામના ઝાંપા...

રફાળેશ્વર મેળામાં લારી રાખવાના પૈસા માગવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ 2 મહિલા સહિત 7 ઇજાગ્રસ્ત

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. તે દરમીયાન બપોરના...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: ઉમા ટાઉનશીપની બાજુમા અનંતનગરના ગેટ નજીકથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

હળવદના સરંભડા ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં આધેડનું મોત

હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામે નર્મદા કેનાલમાં ડુબી જવાથી આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા માધાભાઇ...

વાંકાનેર: જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વેપારીઓ દ્વારા સોમવારે ગામ બંધનું એલાન.

તમામ વેપારી એસોસિએશનનો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં ગામ બંધમાં જોડાશે. વાંકાનેર: ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે...

તાજા સમાચાર