Tuesday, March 3, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો ૩૯મો સમૂહ લગ્નોત્સવ : ૨૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

10 ફેબ્રુઆરીએ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-૨ ખાતે યોજાશે સમૂહલગ્નોત્સવ: રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓએ આપશે હાજરી મોરબી: સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા...

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા રૂ. 2.21 કરોડના ખર્ચે રાણીબાગની કાયાપલટ કરવામાં આવશે

મોરબીના નગરજનો માટે રાણીબાગમાં આકર્ષક પ્રવેશ દ્વાર, પાર્કિંગ, કેફે, મનોરંજન, એડમીન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ પેસેજ સહિતની આધુનિક સુવિધા યુક્ત ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા હાથ...

મોરબીના પીપળી ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં એક સગીરાને મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ જતા સગીરાનુ...

મોરબીમાં સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ 

આજના સમયમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ભેજાબાજો દ્વારા સાયબર ફ્રોડમાં ભોગ બનનાર પાસેથી ઓનલાઈન નાણાં મેળવી ભાડાના બેન્ક...

એચસીજી રાજકોટ દ્વારા સર્વાઈવર મીટ સાથે કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ 

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચસીજી ડોકટરોની હાજરીમાં સર્વાઈવર...

મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર...

ગિરનારી મંડળ – આયુર્વેદ, વનસ્પતિ અને પર્યાવરણ સેવા માટે સમર્પિત જ્ઞાન આંદોલન

“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો...

આવતીકાલે રાજકોટના નામાંકિત વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડોક્ટરની એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર-મોરબી ખાતે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 06 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રાજકોટની નામાંકિત આસ્થા આર્થરાઇઝ એન્ડ રૂમેટોલોજી ક્લિનિકના વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (MD,...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક વિદેશી દારૂ/બીયર ભરેલ ડમ્પર સાથે બે પકડાયા 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે રોડ ઉપર ડમ્પરમાથી મળી આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની/મોટી બોટલો નંગ ૨૬૫૨ કિં.રૂ. ૫,૦૪,૯૬૦/- તથા બીયર...

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 267 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૫૩ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

તાજા સમાચાર