Wednesday, August 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

શ્રી ખોખરા હનુમાન હરીધામ બેલા ખાતે 24 ઓગસ્ટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૫ને રવિવારના રોજ સવારે...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) હેઠળ ઓનલાઈન ડિમાન્ડ સર્વે નોંધણી કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા તારીખ ૧૯ ઓગસ્ટ થી ૨૧ ઓગસ્ટ સુધી...

હળવદના કેદારીયા ગામે કેનાલમાં ડૂબી જતાં અજાણ્યા યુવકનું મોત 

હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણસર અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ વાળો યુવક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકને સારવાર અર્થે હળવદ સરકારી...

મોરબીના જોન્સનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ સાથે મહિલા ઝડપાઇ

મોરબી શહેરમાં આવેલ જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક મહિલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી...

માળીયાના બગસરા ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા ૧૯૦૦ ના મુદ્દામાલ માળિયા પોલીસે ઝડપી પાડયા...

મોરબી મહાનગરપાલિકા દ્વારા એકસ્પેસિફિક જગ્યાએ વાહનો પાર્ક કરવા માટે વ્યવસ્થા કરાશે

મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જય છે તે નિવારવા મહાનગરપાલિકા...

મોરબી મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન મિલકત વેરો સરળતાથી ભરી શકાશે

મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર...

નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો

મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે...

મોરબીના સોખડા ગામે વિજળી પડતાં આધેડનું મોત

મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉ.વ.૪૫...

હળવદના જુના દેવળીયા ગામે નજીવી બાબતે મહિલા સહિત ત્રણ વ્યકિત પર ધારીયા વડે હુમલો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતી નગરમાં આધેડના ભત્રીજાએ તેના માસીના દીકરાને આરોપીઓ સાથે ફરવા જવાની ના પાડતા જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ આધેડના...

તાજા સમાચાર