Friday, March 20, 2026
- Advertisement -spot_img

ગુજરાત

હળવદમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ તથા જુનાગઢ જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા મોકલી આપેલ છે. હળવદ તાલુકા...

ગાંધીનગર ખાતે આજથી ઈન્ડિયન સિરામિક્સ એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ: અનિલ કપૂરે લીધી મુલાકાત

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજથી ઈન્ડિયન સિરામિક્સ એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જે તા.7 માર્ચ સુધી ચાલવાનું છે. આ એક્ઝિબિશનમાં...

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ‘અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ’ કાર્યક્રમનું આયોજન...

ટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ...

મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના સંડોવાયેલ ઇસમને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી તાલુકા પોલીસે મોકલી આપેલ છે. મોરબી તાલુકા...

મોરબી ને.હા. રોડ પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને ઝડપી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ હોય જે ટ્રક ઇસમને મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસે શોધી કાયદાનું ભાન કરાવ્યું...

મોરબી જલારામ ધામ ખાતે નિર્મલભાઈ જારીયા પરિવાર દ્વારા યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 307 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૨ કેમ્પમાં કુલ ૧૨૩૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાતની નંબર વન આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, મોરબી જલારામ ધામ...

પોલીસ પણ અસુરક્ષિત; માળીયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ ટીમ પર પથ્થરમારો; પાંચ પોલીસકર્મી ઘાયલ

મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસની પણ બીક રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે હાલના બનાવની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ...

માળીયાના કુંભારીયા ગામે યુવકને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ

માળીયા તાલુકાના કુંભારીયા ગામે ગણપતભાઈના ગલ્લે આરોપીઓ સિગારેટ પીવા આવેલ હોય અને ગાળો બોલતા હોય જ્યાં યુવકનું ઘરે ગલ્લા પાસે હોવાથી ગાળો બોલવાની ના...

મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન 

મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને...

તાજા સમાચાર