Thursday, December 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી પાલિકા દ્વારા વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

મોરબી: મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ...

મોરબીમાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ યદુનંદન પાર્કમાં એડ્રેસ પુછવા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે મારમારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે...

આર્થિક મદદ કરવી પડી પ્રૌઢને ભારે: આરોપીએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સામાકાંઠે ભડીયાદ બૌધ્ધનગરમા રહેતા પ્રૌઢે આરોપી ને આર્થીક મદદ કરી બે લોન પોતા પર ઉપાડી રૂ. 1,60,000 ની મદદ કરેલ હોય જે આરોપીને...

મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી 38 લાખથી વધુ રૂપિયા પડાવ્યા 

મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દર અઠવાડિયે એક એક પ્રકાશિત થઈ રહ્યા છે તેમ છતા લોકો આવી લોભામણી લાલચમાં ફસાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં એક...

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; ત્રણ શખ્સોએ પાટીદાર યુવાનની જમીન પડાવી 

મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવેલ લોકદરબારનુ કાંઈ ઉપજી નથી રહ્યું વ્યાજખોરો પોતાની લુખી પહેલા જેમ જ ચલાવી રહ્યા...

મોરબી જીલ્લામાં બદલીનો દોર યથાવત; 12 નાયબ મામલતદાર અને 13 ક્લાર્ક – તલાટીની બદલી

મોરબી જીલ્લામાં પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કર્યા બાદ હવે મેહસુલ વિભાગમાં પણ બદલીની મોસમ શરૂ થઈ છે. જીલ્લા કલેકટર દ્વારા 12 નાયબ મામલતદાર તથા...

મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના વનાળિયા ગામે સમસ્ત અજાણાં પરીવાર દ્વારા શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 એ...

ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં 9મો સમૂહ લગ્નોત્સવનું આયોજન 

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક નોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા....

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે

મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ...

અમદાવાદમાં 12 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની તપાસનો તાર વાંકાનેર સાથે જોડાયો; મહિલાની હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ

આરોપી ભુવાએ મહિલાની હત્યા કરી લાશ વાંકાનેર નજીક દાટી હોવાની આશંકા, અમદાવાદ સરખેજ પોલીસના વાંકાનેરમાં ધામા ધર્મ અને આસ્થાના નામે લોકો પાસેથી પૈસા પડાવનારા ઘણા...

તાજા સમાચાર