Wednesday, August 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જુના ઘુંટુ રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ મધુસૃષ્ટિ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂ બીયરની બોટલો- ટીન મળી કુલ નંગ-૧૨૮ કિ.રૂ.૪૦૨૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે...

મોરબીના પીપળી રોડ માં ક્યો મોરલો કળા કરી ગયો!!!

દસ વર્ષની ગેરંટી વાળો રોડ બે વર્ષમાં તૂટી જશે તો લોકો શું હવામાં ચાલશે ગલીએ ગલીએ નાકા હોઈ. રસ્તા એના કાચા હોઈ.ઉપર છલા પાકા હોઈ...

મોરબીના રવાપર રોડ પર વૃક્ષ ધરાશયી થતા એક્ટીવા ચાલક ઈજાગ્રસ્ત 

મોરબી: મોરબીના રવાપર રોડ ઉપર વૃક્ષ ધરાશયી થતા વૃક્ષ પાસે ઉભેલ એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી...

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા છ પીએસઆઈની આંતરિક બદલી કરાઈ

મોરબી: મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલ પાંચ બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે તો એક પીએસઆઈની બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લા...

મોરબીના ઘંટિયાપા વિસ્તારમાં મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સ્થાનિકોએ આવેદન પાઠવ્યું

જીલ્લા કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાને રજૂઆત કરી   મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા વિસ્તારમાં આવેલ એક મકાનના માલિકે મકાન વેચાણ કર્યું હોય જે મામલે...

આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે માળિયા મિયાણા ખાતે મોકડ્રિલનુ આયોજન કરાયું

માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતી વ્યક્તિને આપદા મિત્રો તેમજ ફાયરની ટીમ દ્વારા બચાવાઈ મોરબી જિલ્લામાં માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી...

મોરબી કરશે યોગ; 21 જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અનુસંધાને આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે સબંધિત વિભાગોને માર્ગદર્શન અપાયું આંતરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી સંદર્ભે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જિલ્લા...

હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી નિદાન તેમજ માર્ગદર્શન અપાયું ઓરલ કેન્સરના ૨૪,બ્રેસ્ટ કેન્સરના ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરાયા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ....

મોરબી નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ અવસાન

મોરબી : મોરબીના નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.  સદગત બેસણું:-...

મૂળ તરઘરીના વતની અને હાલ મોરબી નીવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરાનુ અવસાન 

મોરબી: મૂળ માળિયા (મી) તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબી નિવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરા (ઉ .વ.૪૫) નું તા.૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન...

તાજા સમાચાર