મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબીના મુનનગર ચોકથી...
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની ૩૦મી પુણ્યતિથી નિમિતે અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦...
મોરબી: મોરબીના લીલાપર રોડ ચાર માળિયા પાછળ ખડીયાના નાકેથી યુવકની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમા રહેતા...
શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન
ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ...