Friday, May 30, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ડો.બાબાસાહેબ આંબેડકરનાં જન્મ જયંતીની ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ...

મોરબીના આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન

મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર)...

મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ આવતીકાલે ખાતમુહૂર્ત

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવારના...

મોરબી ધારાસભ્ય કાંતિભાઈનુ ગુજરાત સરકારમાં કંઈ જ ઉપજતું નથી: મોરબી જીલ્લા કોંગ્રેસ

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પર મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનાં વેધક સવાલ  મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મીડિયાને લેખીતમાં જણાવ્યું છે કે મોરબી...

હળવદમાં છરીની અણીએ લુંટ ચલાવનાર ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા

હળવદ: હળવદ ટાઉન વિસ્તારમાં ગળાના ભાગે છરી મુકી ભય બતાવી લુંટ કરી ગુન્હો કરનાર ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.  ગઈ તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ...

મોરબીની શાળામાં 600 વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મનગમતી વસ્તુ મળતા વિદ્યાર્થીઓ થયા ખુશખુશાલ મોરબીમાં લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, ભારતીય સેનાના શહીદ પરિવારો માટે મોરબીમાંથી ખુબજ દાન આપવામાં આવ્યું, ઝૂંપડપટ્ટી,...

મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ ૮૩ વર્ષની ઉંમરે તા. ૧૨-૦૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

ટંકારામાં ડૉ. આંબેડકરનાં ગુરુ મહાત્મા જ્યોતિરાવની 197મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

આવનારી તા. 14 એપ્રિલ 2024 નાં રોજ ટંકારા મુકામે ભારત રત્ન, ભારતીય બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સાહેબ ની 133 મી જન્મ...

હળવદ: મોરબી ચોકડી પાસે કારખાનામાં કપાસની ગાંસડી નીચે દબાઈ જતાં યુવકનું મોત

હળવદ: હળવદની મોરબી ચોકડી પાસે સાઈન કોટસ્પીન પ્રા.લી. ના કારખાનામાં કપાસની ગાંસડી નીચે દબાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કેવલભાઈ દશરથભાઈ રાવળ...

ટંકારાના ઘુનડા (સ) ગામે ઝેરી પદાર્થ પી જતા વૃદ્ધનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે અજાણ્યો પદાર્થ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા મનૃસુખ રૂપાભાઈ...

તાજા સમાચાર