માળીયા (મી): થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજ વિશે ટીપણી કરેલ જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી...
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી ચાલુ...
મોરબી: મોરબીના શિવનગર (પંચાસર) નીવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.૬ર) નું તા.૩૧/૦૩/ ૨૦ર૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ...
વાંકાનેર બાઉન્ટ્રી ડ્રાઇવર વિજય હોટલ પાસે રોડ ઉપરથી આઇસર ગાડીમાંથી સંતાડેલ વિદેશી દારૂ/બીયરનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. 2402300ના મુદ્દામાલ સાથે...