રાજકોટ: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ તથા SGVP ગુરુકુલ રીબડાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મેમનગર...
સુરત: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તાર માટે એક ઐતિહાસિક અને આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી...
આજના સ્વાર્થી અને દોડધામ ભરેલા યુગમાં જ્યાં માણસને માણસ માટે સમય નથી, ત્યાં રાજકોટનું એક દંપતી માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું...
ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં તાજેતરમાં જે સૂચિત ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, તે સામાજિક અને વહીવટી દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી...
તંત્રી લેખ : જિજ્ઞેશભાઈ કાલાવડિયા.
તાજેતરમાં પાટનગરમાં આયોજિત એઆઈ સમિટમાં વૈશ્વિક ટેકનોલોજી લીડર્સે આ વિષય પર ગહન ચર્ચા કરી હતી. ટૂરિંગના ફાઉન્ડર અને સીઈઓ જોનાથન...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15...