Sunday, May 5, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે 

મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં...

મોરબી કોંગ્રેસમાં ગાબડું 200 જેટલા હોદ્દેદારોના કેસરિયા

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશ વર્ષના કાર્યોથી પ્રેરાઈ...

માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે...

વાંકાનેરના માટેલ રોડ પર ખુલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક...

હળવદમાં જુની બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઈપ વડે મારમાર્યો

હળવદ: હળવદ ભવાનીનગર ઢોરામા યુવક સાથેની જુની બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને સ્ટીલના પાઈપ વડે મારમાર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર...

મોરબીના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પરથી બાઈક ચોરાયાની ફરીયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પર ખેતરના અંદર જવાના માર્ગ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

મોરબીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

મોરબી: મોરબીના અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમા બૈરાં લાજ કાઢવાનું કહવા બાબતે યુવક તથા સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ...

મોરબીના સાવસર પ્લોટમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સાવસર પ્લોટ શેરી નં -૦૩ માં રહેણાંક મકાનમાં પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી...

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરાયુ

મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ...

તાજા સમાચાર