Sunday, May 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદ: ટ્રકની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા છ ઈસમો રૂ. 20.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ટ્રક ટ્રેઇલરોની ટાંકીમાંથી ડીઝલ કાઢી ચોરી કરતા કુલ કિ.રૂ. ૨૦,૪૬,૪૨૦/- ના મુદામાલ સાથે છ...

મોરબી : રુપેશભાઈ અમૃતભાઈ વીલપરાનુ દુઃખદ અવસાન

મોરબી : રુપેશભાઈ અમૃત ભાઈ વીલપરા (ઉ.વ.34) નુ તા.2-3-2024 શનિવાર ના રોજ રામચરણ પામેલ છે. સદગત સ્મશાન યાત્રા તારીખ 02-03-2024 ટાઈમ-બપોરે 4:30 કલાકે સ્થળ-...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લેતા જોધપર બીએડ કોલેજના તાલીમાર્થીઓ

પીએમશ્રી શાળાની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક યોજનાઓથી વાકેફ થયા ભાવિ શિક્ષકો મોરબીની માધાપરવાડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પસંદ થયેલ પીએમશ્રી શાળા છે,પીએમશ્રી શાળાની રૂબરૂ મુલાકાત...

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: તારીખ ૦૩- ૦૩-૨૦૨૪ નાં રવિવાર નાં રોજ ૬૬કેવી મોરબી A સબ-સ્ટેશનની મેન્ટનન્સ ની કામગીરી ને પગલે તેમાં થી નીકળતા નીચે દર્શાવેલ ફીડર તેમજ...

વાંકાનેર : પોલીસને દારૂની બાતમી કેમ આપી ? કહી વેપારી પર હુમલો, ટાંટીયા ભાંગી નાખ્યા !

વાકાનેર: વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા...

મોરબીના પંચાસર ગામે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉ.વ.૬૫ રહે. પંચાસર ગામ...

મોરબીના નાની વાવડી ગામની સીમમાં એક ઈસમે મહિલાને જબરદસ્તી ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી થી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે નાની વાવડી ગામની સીમમાં એક ઈસમને મહિલા સાથે કોઈ મનદુઃખ થતા આરોપીએ મહિલાને...

મોરબીના લીલાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના લિલાપર રોડ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં -૩૫ની સામે શેરીમાં જાહેર રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

ટંકારા ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઔદ્યોગિક સેમીનાર યોજાયો

ટંકારા: ભારતીય જનતા પાર્ટી ઈલેકશન મોડમાં જોવા મળી રહી છે અને રાજકોટ લોકસભા વિસ્તારમાં ઔદ્યોગિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી રાજકોટ હાઈવે પરની...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૨૯ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી...

તાજા સમાચાર