Saturday, July 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાની લજાઈ ચોકડી પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારાની લજાઈ ચોકડી ઉપર આવેલ ગૂરૂકૃપા ટી સ્ટોલની સામે રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

હળવદ માળિયા હાઈવે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

હળવદ : હળવદ માળિયા હાઈવે રોડ ઉપર હરી દર્શન ચોકડી પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એક યુવાનને ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક...

ડો.બાબાસાહેબ આંબેડકરનાં જન્મ જયંતીની ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ...

મોરબીના આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન

મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર)...

મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનુ આવતીકાલે ખાતમુહૂર્ત

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવારના...

મોરબી ધારાસભ્ય કાંતિભાઈનુ ગુજરાત સરકારમાં કંઈ જ ઉપજતું નથી: મોરબી જીલ્લા કોંગ્રેસ

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પર મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનાં વેધક સવાલ  મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મીડિયાને લેખીતમાં જણાવ્યું છે કે મોરબી...

હળવદમાં છરીની અણીએ લુંટ ચલાવનાર ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા

હળવદ: હળવદ ટાઉન વિસ્તારમાં ગળાના ભાગે છરી મુકી ભય બતાવી લુંટ કરી ગુન્હો કરનાર ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.  ગઈ તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ...

મોરબીની શાળામાં 600 વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મનગમતી વસ્તુ મળતા વિદ્યાર્થીઓ થયા ખુશખુશાલ મોરબીમાં લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, ભારતીય સેનાના શહીદ પરિવારો માટે મોરબીમાંથી ખુબજ દાન આપવામાં આવ્યું, ઝૂંપડપટ્ટી,...

મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ ૮૩ વર્ષની ઉંમરે તા. ૧૨-૦૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

તાજા સમાચાર