Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે અમરેલીથી ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો કેસના આરોપી તથા ભોગબનનાર ને અમરેલી ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર વિસ્તારમાંથી ફરીયાદીએ પોતાની...

મોરબીમાંથી વિદેશી દારૂ અને બીયર ભરેલ અલ્ટો કાર ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબી: મોરબીના છાત્રાલય રોડ ચંદ્રેશનગર મેઇન રોડ પર નિલકંઠ સોસાયટી પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલ અલ્ટો કાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખૂણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ પર હાલમાં ચાલી...

હળવદના જુના દેવળીયા ગામેથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી...

મોરબી કોંગ્રેસની ગાંધીગીરી : પ્રજાના પ્રશ્નોને લઈને નગરપાલિકા ખાતેશ્રી રામ ધૂન બોલાવશે

આવતી કાલે સોમવારે મોરબી કોંગ્રેસ લોક પ્રશ્નો ને લઈને મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રીરામ ધૂન યોજશે  હાલમાં મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના...

વાંકાનેરના ભેરડા ગામે બેલાની ખાણમાં કામ કરતાં યુવાન પર વિજળી પડતાં મોત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ એક ખાણમાં કામ કરતા યુવાન પર અચાનક આકાશી વીજળી પડતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે...

ગુરૂ વંદના: આજે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ...

મોરબીના ત્રાજપરમા જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

મોરબી: ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં તસ્કરો બે ખૌફ...

મોરબીના મહાસંઘ દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતાનો શાળાઓના અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન અપાયું

મોરબીના મહાસંઘ દ્વારા 500 વ્યક્તિઓની સહીઓ સાથે કલેકટરને આવેદન અપાયું ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના આ...

તાજા સમાચાર