Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને મુક્તિ મળી

સારી વર્તણુક, અભ્યાસમાં ધ્યાન આપવા સહિતની બાબતોને ધ્યાને લઈને કમિટીએ કરેલ રીપોર્ટ બાદ બે કેદીને જેલ મુક્તિ મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ મહિલા...

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે ફેલો તરીકે કાર્યરત માનસીબેન નળિયાપરાને ભાવભીનું વિદાયમાં અપાયું

સરકારની ફેલોશીપ યોજના હેઠળ નવા ફેલો તરીકે આવેલા હિતેશ્રી દવેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સરકારની ફેલોશીપ યોજના હેઠળ છેલ્લા એક વર્ષથી...

નસિતપર નિવાસી જસમતભાઈ પરસોતમભાઈ ઝાલરિયા નું અવસાન

નસિતપર નિવાસી જસમતભાઈ પરસોતમભાઈ ઝાલરિયા તે જીતુભાઈ (પ્રીતમ સ્ટુડિયો) વાળા નાં પિતાનું તા. 22ને સોમવાર નાં રોજ અવસાન થયું પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

મોરબી ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સમૂહલગ્નોત્સવ નું આયોજન મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક...

મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથોસાથ થયું લોકાર્પણ

ઉમિયા માનવ મંદિરની સાથોસાથ ઉમાભવન,અન્નપૂર્ણા ભવન અને ઉમા પાર્ટી પ્લોટનું થયું ઉદ્ઘાટન મોરબીના ઉમિયા માનવ મંદિરમાં સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દરિદ્રનારાયણોની થઈ પધરામણી ટંકારાના લજાઈ...

મોરબી GMERS મેડિકલ કોલેજ ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

૫૦૦ વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજ્યા છે. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે...

મોરબીના જેતપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મિતલબેન ખુમસીંગ ધાણક ઉ.વ.૨૦ રહે. જેતપર ગામ તા.જી. મોરબી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીનાં શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા...

500 વર્ષના સંઘર્ષ બાદ સનાતન ધર્મ માટે આજનો દિવસ ઐતિહાસિક : આર.પી.પટેલ

વિશ્વઉમિયાધામ ખાતે અંખડ રામધૂનનનું આયોજન કરાયું વિશ્વઉમિયાધામ ખાતે અયોધ્યાથી આવેલી દિવ્ય જ્યોતની પૂજા-અર્ચના કરાઈ 500 વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ. પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયૂ કાંઠે...

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વધુ ત્રણ આરોપીઓના જામીન મંજુર

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા પ્રથમ બે બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે ત્રણ આરોપીઓના ચાર દિવસના...

તાજા સમાચાર