Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા (મિ): દેવ સોલ્ટ પ્રા. લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ 

માળીયા (મિ) : દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી...

મોરબીમાં કીડીયારૂ પુરી અને રંગોળી દોરીને પર્યાવરણ બચાવવાનો યુવાનોએ આપ્યો સંદેશ

મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે મોરબીમાં પર્યાવરણ પ્રેમી યુવકોએ વિશ્વ પર્યાવરણ દિવસ અને રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી મુત્યુ પામનાર...

નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાયવેટ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : 5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણ જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે...

મોરબીમાં ગુજરાત ગેસ દ્વારા સેગમ સિરામિક અને એલઈ કોલેજમા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: આજે 51માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક અને એલઈ કોલેજમા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ...

મોરબી: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકા અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ પ્રોજેક્ટ યોજાયો

મોરબી: તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે મોરબી નગરપાલિકા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા નઝરબાગ તેમજ...

પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબી કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી: સમગ્ર દેશ વિદેશમાં આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે ત્યારે મોરબી કોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી...

મોરબીમાં લોહાણા સમાજના ધોરણ-5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબૂક વિતરણ કરાશે

મોરબી: મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૦૭-૦૬-૨૦૨૪ શુક્રવાર થી શરૂ. મોરબી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી...

વાંકાનેરના વિઠ્ઠલપર ગામના તળાવ નજીકથી કોહવાયેલી હાલતમાં વૃદ્ધની લાશ મળી, તપાસનો ધમધમાટ શરૂ

ગત તા. 30 થી લાપતા થયેલા લાકડધાર ગામના વૃદ્ધનની લાશ વિઠ્ઠલપર ગામની સીમમાં આવેલ ખાલી તળાવમાંથી મળી. વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતા એક વૃદ્ધ...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 154 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૩૩ કેમ્પ માં કુલ ૧૦૨૬૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મોરબી સ્કાય મોલ સામે ગટરની જાળી તુટીલી હાલતમાં; કોઈ વ્યક્તિ અંદર ખાબકે તો જવાબદારી કોની? 

મોરબી: મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે ગટર ઉપરની લોખંડની જાળી તુટી ગયેલ જો કોઈ વ્યક્તિ આ ગટરમાં પડશે તો જવાબદારી કોની કેમ...

તાજા સમાચાર