Tuesday, June 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે મોરબીના પ્રવાસે

ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના...

મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે કાર્યક્રમ યોજાયો

મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના દિવસની દરેક લોકો...

મોરબીમાં દારૂના ગુનામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સિમેન્ટ ની આરામદાયક બેન્ચો મુકવામાં આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વટેમાર્ગુ અને સોસાયટી વિસ્તાર ના વડીલો માટે સિમેન્ટની આરામદાયક બેન્ચો મુકવામાં આવી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સત્કાર...

જીવેલણ કેન્સર રોગની આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સંપૂર્ણ તંદુરસ્તી મેળવતા વનિતાબેન સાણંદિયા

મોરબી તાલુકાના બિલિયા ગામના કેન્સરના દર્દી વનિતાબેન સાણંદિયાએ થોડા સમય પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા શરીરમાં કેન્સર હોવાની જાણ થઈ હતી.કેન્સરનું નામ સાંભળતા...

જય શ્રી રામ નાં નારા સાથે અક્ષત કળશનું સ્વાગત કરતા ઘુંટુ ગામના ગ્રામજનો

મોરબીનાં ઘૂંટુ ગામે અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ...

ટંકારાના સજનપર ગામે અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું

હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા...

ટંકારાના હરબટીયાળી ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના...

મોરબીના ધરમપુર ગામે સ્કુલમાંથી 85 હજારના મતામાંલની ચોરી કરી તસ્કરો છૂ 

મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મોરબી કંડલા હાઈવે જે.કે. ભડીયા પાસે સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલની મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી છ ઈસમોએ મેનેજમેન્ટ ઓફિસમાં...

નવા કાયદા અંગે માર્ગદર્શન આપવા ટ્રક માલિકો-ડ્રાઈવરો સાથે મીટીંગ યોજાઈ

હાલમાં સમગ્ર દેશમાં નવા કાયદા મા કરવામાં આવેલ સુધારા અંગે ટ્રક ડ્રાઇવરો મા ફેલાયેલ અફવાઓ ના આધારે ટ્રક ડ્રાઇવરો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ...

તાજા સમાચાર