Thursday, December 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરમાં ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેરના વીશીપરામા કોઈ કારણસર ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વિશીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર...

મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધનુ મોત

મોરબી: મોરબીના રામકૃષ્ણનગરમા રહેતા વૃદ્ધનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમા રહેતાપદમાબેન રામજીભાઈ રાઠોડ ઉ.વ.૬૦ વાળાનુ કોઈ અગમ્ય કારણોસર મોત...

મોરબીના ત્રાજપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના ત્રાજપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા રવીભાઈ લાલજીભાઇ બામ્ભવા (ઉ.વ.૨૬) ગત...

મોરબીના શનાળા-ઘુનડા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીના શનાળા-ઘુનડા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે રોડ ઉપર ઈનોવા કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેઠેલ દશ વર્ષની...

મોરબી ફાયર વિભાગ દ્વારા સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જાગૃતિ હેતુસર ટ્રેનીંગ અપાઈ

મોરબી: આજે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર મોરબી સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ...

મોરબીના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામ રામાપીરના મંદિર પાછળ નદીમાં યુવકની લાશ હોવાની...

મોરબીમાં મેન્ટનન્સ કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: મોરબી પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં મેન્ટનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. મળતી માહિતી મુજબ તારીખ ૦૯-૦૫-૨૦૨૪નાં ગુરુવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે પરશુરામ...

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર કારખાનામા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ...

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ અન્નપૂર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર...

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ ઉવ.૨૪ રહે. એલસેરા સીરામીક...

તાજા સમાચાર