મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એક ઇસમ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો બનાવી ગાળો આપી ગર્ભિત ધમકી આપવામાં આવી હોય જે બનાવ મામલે ભાજપ કાર્યકરે પોલીસ...
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયા હતા
આ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે...
ગાંધી જ્યંતી નિમિત્તે વિશાળ રેલીમાં ગાંધીજીની ભૂમિકા ભજવનાર કિરીટભાઈ ડેકાવડીયા રાજ્ય પ્રતિનિધિએ શિક્ષકોની માંગણીઓની વિસ્તૃત રજુઆત કરી હતી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા...
બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને રોજબરોજની સમસ્યાઓનો પોતાનામાં રહેલ આગવી સૂઝથી ઉકેલ મેળવતા થાય તે માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને...
વાંકાનેર: વાકાનેરના સરતાનપર રોડ પર આવેલ એમસર સીરામીકના કારખાનામાં માટી ખાતામાં બોરમીલ ભરાઈનુ કામ કરતી વખતે કન્વેર બેલ્ટમા હાથ આવી જતા હાથના ખભા પાસે...
મંત્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા સિરામિક યુનિટની મુલકાત લઈ એમ.ઓ.યુ. માટે અભિનંદન પાઠવ્યા
‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ....