મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અમૃતભાઇ સિદ્ધરાજભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૫ રહે. મકનસર ગામ તા.જી....
માળીયા (મી): માળિયાના વાધરવા રેલવે ટ્રેક વચ્ચે પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ખીમજીભાઇ વિહાભાઇ શિયાર ઉ.વ.૩૩ રહે-ખાખરેચી વાળા...
મોરબી સહિત ગુજરાતમાં તાપમાન વધતા લૂ લાગવાના કિસ્સા વધવાની શક્યતા
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા...