અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે
આગામી તારીખ ૦૨-૦૯-૨૦૨૩અને ૦૩-૦૯-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ...
ભારતીય સંસ્કૃતિમાં સૌને ગમતું, આબલ વૃદ્ધ સૌને પ્રિય પાત્ર એટલે કાનુડો નજીકના દિવસોમાં જ કૃષ્ણજન્મોત્સવ આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો...
તા.૨૮-૦૮-૨૦૨૩ના રોજ અરજદાર દિલીપભાઇ નટવરલાલ પટણી હાલ રહેવાસી- ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડ,મોરબી મૂળ રહેવાસી- અમદાવાદ વાળા રક્ષાબંધન નિમીતે રાખડી વેચવાનો છૂટક વ્યવસાય મોરબી ખાતે...
આજે ૨૯-૦૮-૨૦૨૩ એટલે નેશનલ સ્પોર્ટસ ડે. આ દિવસને મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ના દિવસે ઉજવવામાં આવે છે. જે અન્વયે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના...
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક...