Friday, November 28, 2025
- Advertisement -spot_img

ગુજરાત

સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો

હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબીના ઉપક્રમે તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ...

માળીયાના રોહિશાળા ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી 

માળીયા મીયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઇની વાડીએ રહેતી સગીરાએ ઝેરી દવા પી જતા સગીરાનું મોંત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના...

હળવદ થી શિવપુર તરફ જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો...

હળવદમાં અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો ઇસમ સુરેન્દ્રનગરના નરાળી ગામથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના નરાળી ગામની સીમમાંથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે. મોરબી AHTU ટીમને...

માળીયાના નવાગામે કુવામાં પડી ડુબી જતા યુવકનું મોત 

માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)...

મોરબીના લાલપર ગામ નજીક સામાજિક કાર્યકરને ચાર શખ્સોએ લાકડાની હોકી વડે ફટકાર્યો 

મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના...

રાષ્ટ્રીય બાળદિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બાળકોને નાસ્તો કરાવાયો

૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક...

હજારો કરોડનો મહા કૌભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા પોલીસ પકડમાંથી ભાગ્યો કે ભગાડ્યો….?

સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવમાં ગૌરવપૂર્ણ પ્રદર્શન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત...

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ વિતરણ

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે...

તાજા સમાચાર