Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે 27 ઓગસ્ટથી વડોદરા ખાતે ઓપન અગ્નિવીર ભરતીમેળો યોજાશે

ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં...

હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હળવદ...

મોરબીમાં ચકચારી કિસ્સો: યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ ત્રણ લાખ પડાવ્યા

મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ...

તસ્કરો બેફામ; હળવદના જુના દેવળીયા ગામે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી...

ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો 

માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવક આરોપીને ત્યાં ડ્રાઈવિંગ કરતો હોય ત્યારના ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડાના...

મૂળ રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયા 

મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે. તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫...

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે...

મોરબી જીલ્લાના તમામ તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવા અંગેની તાલીમ અપાઈ 

આજે મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,...

મોરબી સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા કલેકટરને રજૂઆત

મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી....

મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી ભડીયાદ રોડ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિં રૂ.૧૫,૬૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી...

તાજા સમાચાર