Wednesday, May 15, 2024
- Advertisement -spot_img

ગુજરાત

રેડલેબલ સ્કોચની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ-8માં લુકસ ફર્નિચર નજીકથી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા,રહે.મોરબી વાવડીરોડ મારૂતિનગર શેરીનં-1,મુળ રહે.તારાણા મોરાણા તા.જી.જોડીયા વાળાને જ્હોની વોકર રેડલેબલ ...

વિદ્યાર્થીઓ આનંદો!સરકારે રાજ્યમાં ઉનાળા વેકેશનની તારીખોની જાહેરાત કરી દીધી છે.

ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે. ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં...

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ફરી એકવાર 60 જેટલા પોલીસ કર્મચારીઓ ની આંતરીક બદલી કરાઈ

મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા ફરી એકવાર આંતરિક બદલીઓ કરવામાં આવી છે જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન...

મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ

80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ 70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ   મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ...

ગુજરાત ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના લીરે લીરા ઉડાવનારા સામે પગલા લેવાશે ?

ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના...

માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી

આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઇ છે ત્યારે માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ...

મોરબી માં પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળ પર સુત્રોચ્ચાર સાથે ધરણાં યોજાયા

આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે એઆઇપીઇયુ યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી પોસ્ટ વિભાગના કર્મચારીની હડતાળ છે જે હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં...

નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…

આજથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.કોરોના મહામારી બાદ 2 વર્ષ પછી બોર્ડ ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રવાપર રોડ ની...

હળવદ સ્વામિનારાયણ મંદિર (નવું)૧૫ માં વાર્ષિક પાટોત્સવ સત્સંગિજીવન પારાયણનું નું ભવ્યાતિભવ્ય પુર્ણાહુતિ

*સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ પુર્ણાહુતી પ્રસંગે ધામેધામના અનેક સંતો મહંતો અને ૧૫ હજાર થી વધુ હરીભક્તો ઉમટી પડીયા* હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી...

હળવદ આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રા યોજાઈ

વિજય તિરંગા યાત્રા બાઈક રેલી વૈજનાથ મહાદેવ થી સરા ચોકડી થી લઇ ને મુખ્ય બજાર ફરી ટીકર સર્કલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ...

તાજા સમાચાર