"પટેલ પરિવાર" કાર્યાલય, રાજકોટ ખાતે "પટેલ પરિવાર" વ્યવસ્થાપક મંડળ ની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં "પટેલ પરિવાર" નાં સમગ્ર માળખાનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવાયો...
મોરબી: ખોટા દસ્તાવેજો આધારે બનાવટી પેઢી ઉભી કરી અલગ-અલગ બેંકોમા ખાતા ખોલાવી મોરબીના વેપારી સાથે આંતરરાષ્ટ્રીય વેપાર (એકસપોર્ટ) કરવાની લલચામણી અને લોભામણી સ્કીમો બતાવી...
અત્યાર સુધીના ૧૯ કેમ્પમાં કુલ ૬૧૨૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
મોરબી: સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...
મોરબી: મોરબી સનાતન હિંદુ સમાજ તેમજ રામ જનમોત્સવ સમિતિ દ્રારા આગામી તા. ૩૦ માર્ચના રામ જનમોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે...
મોરબી: મોરબીના મુનનગર ચોક 'રામાધાણી' ન્યુ ચંદ્રેશનગર સોસાયટી ખાતે તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવારના રોજ હડાળાનુ પ્રખ્યાત રામા મંડળનું આયોજન વિનોદભાઈ નરશીભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવેલ...