Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

જુલતા પુલ દુર્ઘટના માં અર્પણ કરેલ સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન...

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મોરબી જુલતા પુલ દુર્ઘટના સમયે બચાવ તેમજ રાહત કામગીરી માં અનન્ય સેવા પ્રદાન...

મોરબી: ટીંબડી પાટિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં યુવક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના ટીંબડી પાટિયા નજીક હરી કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રક પાછળ આઇ ટેન કાર ઘુસી જતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે...

હળવદ: કેદારીયા ગામના યુવાનનું બાઈક સ્લીપ થતા મોત

હળવદ: હળવદ માળિયા હાઈવે ઉપર હરિક્રુષ્ણ ધામ મંદિર થી થોડેજ આગળ કેદારીયા ગામ તરફ જતા પાંચમી કેનાલના નાલા નજીક રોડ પર બાઈક સ્લીપ થતા...

મોરબી: સાઈકલ પરથી પડી જતાં માસુમ બાળકનું મોત

મોરબી: મોરબી લીલાપર રોડ યદુનંદન ગૌશાળા મચ્છુ નદી નજીક સાઇકલ પરથી પડી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ ધવલ...

રાષ્ટ્રીય પર્વ રંગે જગમગી ઉઠ્યું મોરબી

મોરબી: આવતી કાલે ૭૪માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લાની વિવિધ સરકારી ઈમારતો રંગબેરંગી લાઇટોના પ્રકાશથી...

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં કામ કરતા ખેડૂત પર દિપડાનો હુમલાનો પ્રયાસ

દિપડો દેખાતા જ ખેડૂતે દોડ મુકી ઓરડીમાં ઘૂસી જતાં જીવ બચી ગયો…. મોરબી: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારને દીપડાઓએ ઘર બનાવી વીડી વિસ્તારમાં વસવાટ શરૂ...

હળવદનાં સ્વામિનારાયણ નગરમાં ખેડૂતના ઘરેથી 4 લાખ રોકડા, ચાંદીના દાગીનાની ચોરી

હળવદ: હળવદ શહેરમાં થોડા સમય શાંતિ બાદ ફરી તસ્કરો સક્રિય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. હળવદમાં ફરી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી...

શું છે ઉમા કળશ યોજના? કેવી રીતે થશે પાટીદાર સમાજને ઉપયોગી

મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે...

મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનીત કરી મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ

“મતદાનથી વિશેષ કંઈ નહીં, અમે અવશ્ય મતદાન કરીશું.” ના મત સાથે એલ.ઈ. કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો મોરબી: રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નાયબ જિલ્લા...

મોરબી જિલ્લા ઉમીયા પરિવાર દ્વારા 25મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો

આ સમુહલગ્ન મહોત્સવમાં ૫૬ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે મોરબી થી ૧૫ કિલોમીટર...

તાજા સમાચાર