Thursday, September 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા “દર્પણ” 2022 એન્યુઅલ ફંકશનનો શુભારંભ 

મોરબી: એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એલીટ "દર્પણ" 2022નો પાંચમો વાર્ષિક એન્યુઅલ ફંકશનનો શુભારંભ થયો. આજથી 21 વર્ષ પૂર્વે મોરબીના શિક્ષણ જગતમાં ‘એલીટ” રૂપી બીજ રોપવામાં...

31″ડીસેમ્બર અનુસંધાને અગાભીપીપળીયા ગામે વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયર ટીન મળી 261 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: આગામી 31″ ડીસેમ્બર અનુસંધાને વેચાણ અર્થે અગાભીપીપળીયા ગામની સીમમાં વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-૨૬૧ કિ.રૂ.૭૩,૧૦૦/- ના મુદામાલ સાથે...

31″ ડિસેમ્બર ઉજ્જવણી અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો પ્રજાજોગ જાહેર સંદેશ

મોરબી: આગામી 31″ ડિસેમ્બર ના રોજ નવા વર્ષની ઉજવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય...

હળવદના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં પડી ડુબી જતાં સગીરાનું મોત

હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં ન્હાવા પડતાં ડુબી જતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.   મળતી માહિતી મુજબ ઉઘલીબેન ગુમાનભાઇ ધાણક ઉ.વ....

મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમા બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમા અનાજ દળવાની ઘંટીની દુકાન પાસે બે પક્ષ વચ્ચે મારામારી થતા બંને પક્ષો એકબીજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે...

હળવદમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે આધેડને માર માર્યો

હળવદ: હળવદના રેલ્વે સ્ટેશન રોડ પર પટેલ વાયર એજન્સીમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે બોલાચાલી કરી આધેડને એક શખ્સે લોખંડની વસ્તુ વડે ઇજા કરી જાનથી...

મોરબીમા બોરીયાપાટી પાસે થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ ઈસમોને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા બોરીયાપાટી પાસે ટાવરમાથી થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

સર્વોપરી સાયન્સ કોલેજ નવા સાદુળકા ખાતે ટોબેકો અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઇ 

મોરબી: આજે સર્વોપરી સાયન્સ કોલેજ-નવા સાદુળકા ખાતે પ્રા.આ.કે.- ભરતનગર અને ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી દ્રારા તમાકુ નિષેધ અંગે યુવા જાગૃતી માટે યુવાનો વ્યસન મુક્ત રહે...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પત્નિની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી: સ્વ.હર્ષાબેન જયંતિભાઈ વેદની પૂણ્યતિથી નિમિતે તેમના પતિ જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત...

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા નઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે...

તાજા સમાચાર