ધોરણ 1 થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છોડનાર અને દિવ્યાંગ સહિતના બાળકોનો તા.01.01.23 થી તા.10.01.23 સુધી સર્વે કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતની...
મોરબી: મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલય છેલ્લા ૨ થી ૩ વર્ષથી બંધ છે ઉપરાંત મોરબીના ગાંધી ચોક-મેલડીમાના મંદીર સામેનું સૌચાલય...
મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સોમાણી સિરામિક કારખાનાના વંડા પાસે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી...
મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેયસૂત્ર સાથે રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યથી શિક્ષણ જગતમાં કાર્ય કરતું સંગઠન...