મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા યુવાનનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
બનાવ...
મચ્છુ-3 અંડરગ્રાઉન્ડ કેનાલ પુર્ણ થયાને 3 વર્ષ બાદ પણ રોડના ગાબડાં ના બુરાયા ...!!
મોરબી તાલુકાનાં માનસર અને નારણકા ગામ વચ્ચેના રસ્તાની હાલત બિસ્માર બની...
મોરબીની ભાજપ સાશીત નગરપાલિકામાં મહિલા સુધરા સભ્યના પતિ દ્વારા કથિત ભ્રષ્ટાચાર ની ક્લિપ વાયરલ થયા બાદ સુધરાઈ સભ્યો ના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી નાણા ઉઘરાવવા...
ગઈકાલે જીતુ સોમાણી દ્વારા યોજાયેલ સંમેલન માંથી પાછા આવતા સમયે લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક રીતે દુઃખદ અવસાન થતાં ૩ જુલાઈના રોજ આયોજિત...
વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે
હળવદમાં વિદ્યાભારતી સંલગ્ન રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્થાનમ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેનશ્રી...
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું...