Sunday, July 13, 2025
- Advertisement -spot_img

મોરબી

૨૨મી જૂને હળવદ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

આગામી ૨૨મી જૂનના આઇ.ટી.આઇ. ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૨-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦...

માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના મામલે ABVP મોરબી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી...

કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને જૂન માસની સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ

કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. જૂન મહિનાની આ સંકલન બેઠકનું નિવાસી અધિક...

કલા મહાકુંભમાં મોરબીનું શ્રેષ્ઠ પ્રદર્શન : રાજ્યકક્ષાએ 6 સ્પર્ધકોએ બાજી મારી

ચિત્રકલા, ઓર્ગન, ગિટાર, વકતૃત્વ અને ભરતનાટ્યમ્ સ્પર્ધાઓમાં કલાસાધકોએ રંગ રાખ્યો મોરબી જિલ્લાના 6 સ્પર્ધકોએ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બની સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાનું...

હળવદની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ નું આયોજન થયું આજરોજ હળવદ ખાતે આવેલ શ્રી પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત...

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર માટે ઓનલાઇન અરજી કરી શકશે

અરજદારોએ ૧૬મી જુલાઈ સુધી અરજી કરી સાધનીક પુરાવા રજૂ કરવા મોરબી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારી વાળા માટે વિના મુલ્યે...

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર પુરુષ ઉ.વ. 40 મોરબી તા.14-06-2022 ના 3:30 કલાકે પહેલા કોઈ વખતે...

મોરબી : માળીયા ( મી ) કન્યા શાળામાં અંડર ગ્રાઉન્ડ પાણીની ભોંય ટાંકાની છત ધ્વસ્ત

મોરબી : માળીયા ( મી ) માં આવેલ કન્યા છાત્રાલય માં ભોંય ટાંકાની છત માં અચાનક ગાબડું પડી જતા અફરા તફરી મચી ગઇ હતી મળતી...

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં સંઘરેલા વોડકા દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

પોલીસની આ કાર્યવાહી માં રૂ. 26000 નો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની...

સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો અને અનાથ દિકરીઓની ફી માટે 14 લાખ અર્પણ કરતો ઉઘરેજા પરિવાર

સ્વ. મહેશભાઈ ઉઘરેજની પુણ્યતિથિએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને આપ્યું 14.14 લાખનું અનુદાન મોરબી : ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે...

તાજા સમાચાર