Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના આંગણે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ...

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર મકનસર ગામ સામે કૃષ્ના વિજય કારખાનાની સામે કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની બાઈક...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નેશનલ હાઇવે રોડ વસુંધરા હોટલની બાજુમા, કાંતીનગરના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી...

માળીયા : કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ યુવતીને માર માર્યો

મોરબી: માળિયા (મી)ના રોલીયા વાંઢ વિસ્તારમાં રહેતા હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ બે યુવતીને માર મારી જાનથી...

મોરબીના વાવડી રોડ ઉપર બંધ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ.1,54,500 નો કર્યો હાથફેરો

મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ ઉપર આવેલ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ ૧,૫૪,૫૦૦નો હાથફેરો કરી ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન...

સાહસ-શૌર્ય, તબીબી અને સેવા – જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરાશે

સાહસ એવોર્ડ માટે ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર...

મોરબીના સોઓરડીમાંથી બે તરુણીઓ થઈ ગુમ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી બે તરુણીઓ લાપતા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં અપહરણની ફરિયાદ નોંધી મોરબી બી ડિવિઝન...

મોરબી જિલ્લામાં ઈ-શ્રમકાર્ડ ઝુંબેશ હેઠળ અંદાજિત બારસો જેટલા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાયું

વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી ૧.૧૮ લાખ જેટલા શ્રમિકોને ઈ-શ્રમકાર્ડ હેઠળ સાંકળી લેવાયા નાના અને અસંગઠિત શ્રમિકોને સંગઠિત કરવા તથા વિવિધ યોજનાઓના લાભ હેઠળ...

અવની ચોકડીએ પાણી ભરાવાની સમસ્યાને લઇને સ્થાનીકોમાં ભારે આક્રોશ, મુખ્યમંત્રીને કરાઈ રજુઆત

મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાની રાજ્યની સમસ્યા નીવારણ કમીટીમા નિમણૂક કરાઈ છે. પણ પોતાના મત વિસ્તારની રોડ રસ્તા અને વરસાદી પાણીના ભરાવાની...

મોરબી શિક્ષક દીન નિમિત્તે ઉમા વિદ્યા સંકુલમાં વિધાર્થીઓ શિક્ષકથી પટાવાળા સુધીનું સંચાલન કરશે

મોરબી: ઉમા વિદ્યા સંકુલ ખાતે 5 સપ્ટેમ્બરના રોજ પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સંચાલન કરશે વિદ્યાર્થીઓ. 5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ઉમા...

તાજા સમાચાર