મોરબીમાં આજે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ ડો.નિમાબહેન આચાર્યના હસ્તે ‘ગાંધીબાગનું પુષ્પ’...
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયીજન કરવામાં આવે છે. જેમાં આગામી સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે.
આ અંગે વરિષ્ઠ નાગરિક મંડળના...