મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે...
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા
દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે...
મોરબી : મોરબી માળીયા હાઈવે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે...
મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના...
આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે.LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ...
મોરબી : મોરબી જિલ્લાના સરદારનગર(માણેકવાડા)માં આનંદેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લાભ લેવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું...