Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેરના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ટીમ દ્વારા સદસ્યતા અભિયાન અને સ્વતંત્રતા અમૃત મહોત્સવનો પ્રચાર પ્રસાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી પહેલી ઓગસ્ટના...

જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે  www.parivahan.gov.in  પર તા. ૨૯ થી ૩૧ જુલાઈ સુધી અરજી કરવી મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા...

“ સંસ્કૃતિ કી ઝંકાર ” ઝંકૃતિ -૨૦૨૨ વિવિધ સ્પર્ધામાં ત્રણ વય જુથ મુજબ ભાગ લઇ શકાશે

 www.jhankriti.org પર વિડયો અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લેવાનો રહેશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) દ્વારા ૧લી જુનના...

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર વર્ષ ૨૦૨૨-૨૩

૨૦ થી ૪૦ ની વય મર્યાદામાં ઇચ્છુક ઉમેદવારોએ ૩૧મી જુલાઇ સુધીમાં અરજી કરવી રાજ્યના યુવક-યુવતિઓ આત્મવિશ્વાસ સાથે સરકારી/બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ...

દરેક ઘરે આદરથી તિરંગો લહેરાય તે હેતુથી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ નામે એક મહત્વનો કાર્યક્રમ ઉજવવાનું...

મોરબી જિલ્લામાં ૨.૨૫ લાખથી વધુ સ્થળોએ આદરથી તિરંગો લહેરાય તેવું આયોજન કરાશે

મોરબીમાં ઔદ્યોગિક એકમોના સહયોગથી હર ઘર તિરંગાની સાથે હર ફેક્ટરી તિરંગા બને તેવું નવીન આયોજન કરાશે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની અધ્યક્ષતા હેઠળ ‘‘હર...

રાજકોટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીસનના ગુન્હામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિસનમાં સંડોવાયેલ આરોપી મોરબીથી ઝડપાયો. આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફલો સ્કવોડ ને ખાનગી રહે બાતમી મળી હોઈ કે...

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી

આ બદલી હુકમ અંતર્ગત મોરબી એ ડી-વીઝન, બી-ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 27 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી...

હરીપાર્ક સોસાયટીમાં અમુક લોકો એ પાણીનો નિકાલ કર્યો બંધ, સ્થાનિકો પરેશાન

મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત....

ABCGMY મોરબી દ્રારા ચારણ મહાત્મા પૂ.ઈશરદાસજી જન્મ જયંતિ ઉજવાશે

ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ...

તાજા સમાચાર