Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા

મોરબી : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા થયેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા...

વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ

શ્રી લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર, શ્રી રઘુવંશી મહિલા મંડળ, શ્રી...

ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાં: ગોરખીજડીયા ગામના યુવા સરપંચે કરી રજૂઆત

મોરબી તાલુકાના ગોરખીજડીયા-જેપુર-વનાળિયા સહિતના ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થય છે. આ અંગે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ જાહેર આરોગ્ય સુખાકારી...

નાના દહીંસરાના પાટીયા નજીક બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત

માળીયા : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરાના પાટીયા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બગસરા ગામના બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીનાં સમર્થનમાં ધરણાં અને આવેદન આપવામાં આવશે

વડગામ નાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની બિન લોકશાહી રીતે અટકાયત કરવામાં આવી છે તેનાં વિરોધ માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ...

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઈટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડલની રજૂઆત

મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો હોવાથી મોરબીમાં દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે. મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે તેટલા...

હળવદ નંકલક ગુરુધામમાં ચાલતી રામદેવ રામાયણ કથાની પુર્ણાહુતી

રાજકીય સામાજિક આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હળવદ: શકિતનગર આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે ૧૮/૦૪ થી ૨૪/૪ સુધી રામદેવ રામાયણ કથા...

મોરબીના ઘુંટુ ગામે ઢોલરાધામના રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા....

હળવદ તાલુકામાં ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર

હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે...

મોરબી ખાતે 26મીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબી : મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 545 મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા. 26 મી એપ્રિલ 2022 ના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો...

તાજા સમાચાર