Tuesday, May 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લો કોરોના કેસ ની સંખ્યા 4 પર પહોંચી

મોરબી જીલ્લો કોરોના મુક્ત થયા બાદ માંડ રાહત નાં સમાચાર હતા ત્યાં વળી રાકોરોના કેસો સામે આવ્યા છે જેમાં ગઈકાલે ત્રણ નવા કેસ આવ્યા...

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપી ને ડબલ રકમ નાં દંડ સાથે એક વર્ષ ની સજા ફટકારી

મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી ટાઈલ્સનો માલ લીધાના બદલામાં આપેલ ચેક રીટર્ન થયો હતો જેથી ચેક રીટર્ન અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ડબલ રકમના...

આવતીકાલે રવિવારે નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા નો કેમ્પ યોજાશે

બાળકો માટે વિનામૂલ્યે 25મો આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગર્ભવતી બહેનોને પણ ટીપા પીવડાવવામાં આવશેઆવતીકાલે તા.13ને રવિવારે સવારે 10 થી...

માળિયા હળવદ રોડ પર અકસ્માત કાર ની અડફેટે મોપેડ ચાલક નું મોત

મોરબીના અણીયાળી ટોલનાકા પાસે હળવદ થી માળિયા તરફના રોડ પર આવતા દરિયા હોટલની સામે hyundai કંપનીની verna ગાડી રજીસ્ટર નંબર GJ-O5-JP- 4777 જે પોતાની...

આવતી કાલે દિલ્હી આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય બનશે મોરબીના મહેમાન

પંજાબ વિજય થવાની ખુશીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામા આવ્યું છે. તેમા દિલ્હી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ યાદવ તેમજ...

ઉંઝા ઉમિયા મંદિર નાં ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરા નાં હસ્તે ધાર્મીક પુસ્તકો નુ વિમોચન કરાયું

મોરબી : મોરબી નાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ ની અનેક સંસ્થાઓ માં પોતાની તન મન ધન થી સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા નાં...

ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

આજ રોજ ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની સુચના અને સાંસદશ્રી...

મોરબીમાં પતિ નાં હાથે ઠંડા કલેજે પત્ની ની હત્યા કરવામાં આવી

પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘર કંકાસ માનવામાં આવી રહ્યું છે. મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો...

મોરબી જીલ્લાના ૬ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલી

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક, તાલુકા પોલીસ અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે મોરબી જીલ્લા...

લખધીરપુર રોડ પર દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ સિરામિક ફેકટરીમાં દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત   લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા હકરીયા ટેટીયાભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાન સિરામિક...

તાજા સમાચાર