Saturday, July 12, 2025
- Advertisement -spot_img

મોરબી

સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી

સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી તા ૧૦/૪/૨૦૨૨ નાં રોજ ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો અને...

ન્યુ પેલેસનાં પાછળના ભાગે જાળી ઝાંખડામા આગ લાગતાં ફાયર વિભાગની ટીમ પોંહચી

મોરબી પંથકમાં હમણાં આગ લાગવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજવી પરિવારના મહેલ એવા ન્યુ પેલેસના પાછળના ભાગે આવેલ જાળી ઝાંખરામાં...

મોરબીમાં ઘંટીયાપા વિસ્તારમાંથી માતાજી ની રથયાત્રા નીકળી

દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ...

મોરબીમાં વેલનાથ જયંતિ નિમિત્તે કોળી ઠાકોર સમાજની બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતીની બેઠક યોજવામાં આવી હતી જેમાં વેલનાથ બાપુની શોભાયાત્રામાં...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાવડયારી મેલડી મંદિરે નવરંગો માંડવાનુ આયોજન રાત્રે ૯:૩૦ કલાકે ડાક ની રમઝટ

મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ શ્રી જયંતીભાઈ જે પટેલ દ્વારા શ્રી પાવડિયારી મેલડી માતાજી મંદિરે માતાજી નાં હરખ નો નવંરગો માંડવા નું અને મહા પ્રસાદ તારીખ...

હળવદમાં રામ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

રામ નવમીના પવિત્ર દિવસ નિમિત્તે લોકો વ્રત, ઉપવાસ અને મંદીર દર્શન કરવા જતા હોય છે પરંતુ અત્યારના સમય માં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ વધી ગયું...

મોરબી માં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મોત્સવ નિમિતે મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવમી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય થી અતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવમાં આવ્યુ હતું આ શોભાયાત્રામાં...

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી,રામધૂન,વેશભુષા હરીફાઈ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સહ રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામા આવી

મોરબી મા બાળસ્વરૂપે પ્રભુશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી પધાર્યા વેશભુષા હરીફાઈ મા બહોળી સંખ્યા મા બાળકોએ રામદરબાર નો વેશ ધારણ કરી ભાગ...

મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે- શ્રી કનકેશ્વરીદેવી

ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરતા ભક્તો મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામ...

હવે મોરબી-૨ માં આવી ગયુ છે અમદાવાદનું પ્રખ્યાત “જય ભવાની વડા પાઉ”આવતી કાલથી થશે શુભારંભ

ચટેકેદાર વડાપાવ અને બર્ગર ખાવાનું મન થયું છે..તો આવી જાવ "જય ભવાની વડાપાવ" માં.. મોરબીમાં તારીખ 11/04/2022 (આવતી કાલથી) થશે શુભારંભ જય ભવાની વડાપાવમાં મળશે અલગ...

તાજા સમાચાર