Wednesday, September 17, 2025
- Advertisement -spot_img

મોરબી

ચૂંટણી નજીક આવતા ભાજપનું મોરબી વાસીઓ ને દિવાસ્વપ્નો દેખાડવાનું શરૂ !

મોરબીમાં રિવરફ્રન્ટ કેનાલ રોડ ડેવલોપમેન્ટ,સોલાર પ્લાન્ટ, સહિતના ૧૦૦ કરોડનાં કામો હાથ ધરવાની લોલીપોપ 🍭? મોરબીને પેરિસ બનાવવાની વર્ષોની વાતો સામે વારંવાર ઉભરાતી ગટરો વરસાદી પાણીના...

મોરબીના સનાળા ખાતે ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું

વણથંભી વિકાસ યાત્રામાં કોઇ વર્ગ વિકાસ વિહોણુ ન રહી જાય તે અમારો મુખ્ય ધ્યેય : સાંસદ વિનોદભાઇ ચાવડા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનના...

મોરબીના ઐતીહાસીક ઝૂલતા પુલનું બે કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી શરૂ

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલ ની સફર નો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલ માં રીનોવેશન ની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલી ને...

માળિયા તાલુકાના બગસરા ગામે જર્જરિત આવાસના કાટમાળની હરરાજી કરવામાં આવશે

માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં...

માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી ચાર આરોપીઓની ધરપકડ

માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં ચાર ઈસમોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં...

મોરબી જીલ્લાના પનોતાપુત્ર અને હડમતિયા ગામના વતની ડીવાયએસપી કે.ટી. કામરીયાનો આજે જન્મદિવસ

ઉચ્ચ પોલિસ અધિકારીઓમા સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ બાહોશ કડક તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા અધિકારી કે.ટી. કામરીયાનો...

મોરબીના લાલપર નજીક સિરામિકની ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપધાત

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની...

મોરબીમાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે 2 યુવાન પર હુમલો

મોરબી : મોરબીના લખધીરનગરના યુવાન અને તેના મિત્ર પર રીક્ષામાં બેસવા મુદે બે શખસે હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે...

આજે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો થશે જમા

ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. દર...

મોરબીમાં છાત્રો માટે કારકિર્દી સેમીનાર અને તેજસ્વી છાત્રોનો સન્માન સેમિનાર યોજાયો.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે વિવિધ...

તાજા સમાચાર