મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદાય અને આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી....
મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો...
સવારે ૮:૩૦ કલાકે દરબારગઢ જૈન દેરાસર થી શોભાયાત્રા નીકળશે
મોરબીમાં મહાવીર સ્વામીનો 2620મો જન્મ કલ્યાણક મહોત્સવ ને લઈ ને સમસ્ત જૈન સમાજ માં અનેરો થનગનાટ...
ગુજરાત સરકાર ને મોરબી જિલ્લાના લોકો અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા દ્વારા લેખિતમાં અનેકવાર મેડિકલ કોલેજ શરૂ કરવાની માગણી કરવામાં આવી હોય આ માગણી...