Friday, August 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપિલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો અને...

મોરબી જિલ્લામાં ધો-10 અને12 બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રતિબંધ

મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય...

મોરબીના શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી: શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ મોરબી દ્વારા મોરબીના એતિહાસિક અને પૌરાણિક શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી...

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટર મોરબીનાઓની અધ્યક્ષતામાં યોજેલ મીટીગમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અન્વયે શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ/કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે...

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 22 અને 23 એ વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૫ થી ૨૩/૦૨/૨૦૨૫ દરમ્યાન વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.. જેમાં તારીખ :-૨૨ ફેબ્રુઆરીના...

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત 

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન થી ભડીયાદ તરફના આગળ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં...

હળવદના જુના ધનાળા ગામે આધેડને બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમાર્યો 

હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં આધેડના નાનાભાઈ એ પોતાના ખેતરમાં જીરૂં વાવેલ હોય જેથી બંને શખ્સોને ત્યાંથી બકરા ચલાવવાની ના પાડતા આરોપીઓએ આધેડને...

માળિયાના અંજીયાસર ગામેથી 1.70 લાખનો દેશીદારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે...

મોરબી તાલુકાના CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ...

મારો મોરબી જિલ્લો, રક્તપિત્ત મુક્ત જિલ્લો

મોરબી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫...

તાજા સમાચાર