Thursday, September 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં મચ્છુ-૦૩ ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો 

મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૦૩ ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો...

ખેડૂતોની ચિંતામાં થશે વધારો: આવતી કાલે વરસાદની આગાહી 

આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે તા.૨૭ અને ૨૮ ડીસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી...

મોરબીના ટીંબડી ગામ નજીકથી 500 લી. કેફી પ્રવાહી સાથે મહિલા સહિત બે ઝડપાયાં

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળિયા (મીં) થી મોરબી હાઈવે રોડ પર પાટીદાર ટાઉનશિપ સામે રોડ પર કારમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ૫૦૦...

મોરબીના માધાપર ઝાપા પાસેથી એક વર્લી ભક્ત ઝડપાયો

મોરબીના માધાપર ઝાંપા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ...

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ભાગીદારો બદલ્યા પણ લખણના બદલ્યા?

ગેરકાયદસર દબાણમાં ફંગશન કરી વિદ્યાર્થીનું કૌષ્યલ વધારશે ? થોડા મહિનાઓ પહેલાં ચક્રવાત ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેનો રેલો આવતાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 11હજાર રૂપિયાના પુસ્તકાલયના પુસ્તકો અર્પણ કરતા નિતાબેન પટેલ

મોરબીના નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી શાળામાં 11 હજારના પુસ્તકો પુસ્તકાલય માટે અર્પણ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીઓ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે...

માળીયાના ખાખરેચી રોડ પર બાઇક પર સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું 

માળીયા (મીં)ના ખાખરેચી રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતા શખ્સને શોધી કાઢી માળીયા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાઈકલ...

મોરબીમાં આગામી તા.31 ડિસેમ્બરના પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે

આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ ૧૨:૩૦ કલાકે જિલ્લા પંચાયત- આરોગ્ય શાખા દ્વારા પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી નિમિતે મીટીંગ યોજાશે

મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા. ૨૧-૦૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી...

મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઇની 300મી જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાન માળા તથા બેઠક યોજાઈ 

મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં મારી શાળા મારૂં તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પારીત કરાયા મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,...

તાજા સમાચાર