મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ...
ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જિલ્લાભરમાં 200થી વધુ દર્દીઓ
સિલિકોસિસ...
મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધ પુરુષનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યો...
મોરબી તાલુકાના વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ...
હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૨૨૫૬ કિ.રૂ.૨,૮૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨.૮૭,૦૦૦/-...
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે રહેતા લોકો...
ટંકારા તાલુકાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદિર નજીક હળવદના ચરાડવા ગામના યુવકે સાથે આરોપીઓએ કાવતરું રચી યુવકના આરોપી મહિલા સાથે લગ્ન કરાવી...