Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

પર્યાવરણ અને પ્રદુષણ બચાવવાનો મોરબીના ગેસ આધારિત સ્મશાન ગૃહનો ફળશ્રુતિ ભરેલો સફળ પ્રયત્ન

મોરબી: સ્વ. મનુભાઈ પટેલ સમય વાળા અને ભરત ભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચારને લઈ અને રાજકોટ અને આજુબાજુના વિદ્યુત સ્મશાનની મુલાકાત લઈ...

મોરબીમાં હવે ઘોડા બળદ અને સાંઢીયા દોડશે, નગરપાલિકા નો નવો વેરો”વાહનકર”

ચક્રવાત નો આ લેખ વાચી તમને હસવું આવશે પછી એ ખબર નહિ પડે કે હસવું કે રોવું પણ.. તમે વાચી ને ગાળો ના કાઢતા...

માળિયાના સરવડ ગામે ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી દવાની અસર થતા સગીરાનું મોત

માળિયા (મીં): માળિયા તાલુકાના સરવડ ગામની સીમમાં ભનાભાઈ રમેશભાઈ પટેલની વાડીએ દવા છાંટતા હોય ત્યારે ઝેરી દવાની અસર થતા સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો; વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો

મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી બાજુમાં રોડ પર શ્રીજી ક્લિનિકમા આરોપી દર્દીઓને...

ટંકારા પોલીસને તોડ કરવાનો ચસ્કો લાગ્યો, દારૂની રેડમા કઈક કુંડાળા કર્યા હોવાની ચર્ચા

ટંકારામાં હજી કમફોર્ટ જુગાર રેડમાં તોડકાંડની SMCની તપાસ બાદ ટંકારા પીઆઇ ગોહીલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગુનો દાખલ થયો જેની હજી સુકાઈ નહિ...

મોરબીમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS

બોગસ તબીબ વિરૂદ્ધ કરાઈ કાયદેસરની કાર્યવાહી મોરબી: એકબાદ એક બોગસ ડોક્ટરો પકડાવાનો સિલસીલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ ત્યારે મોરબીના પંચાસર ચોકડી નજીક મહાવિરનગરમા...

મોરબી જિલ્લા પોલીસ SITની એક દૂરંદેશી પહેલ

મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત...

મોરબીમાં નેતાઓના નામે નોકરીની લાલચ આપી છેતરપીંડી?

મોરબીમાં સોશિયલ મીડિયા પર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના નામે નોકરીની લાલચ આપતા ફોટા બનાવી ને લોકોને છેતરવામાં આવતા હોય...

મોરબીના ભરતનગરમાં સુરાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન 

મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં સુરાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષ જ્ઞાનગંગાનો પ્રારંભ...

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને 1.55 લાખની સહાય અર્પણ કરાઈ

મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ ઓવેસી ભાઈ આમદભાઈ ખુરેશીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી ૧,૫૫,૦૦૦ ની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડઝ, મોરબીના...

તાજા સમાચાર