Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 303 સફાઈ મિત્રોનું કરાયું સન્માન

સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ; સફાઈ કામદાર તથા તેમના પરિવારોની આરોગ્ય તપાસ કરાઈ સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ અન્વયે...

મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અન્વયે વંચિતોને અંદાજિત 27 કરોડ જેટલી રકમના લાભો વિતરણ થશે

મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા થકી ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકો સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થશે મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલ તા. 27 સપ્ટેમ્બરે ગરીબ...

પાડોસી બાખડયા: મોરબીમાં રહેતા પરીવારને ચાર પાડોસી શખ્સોએ ધોકા ફટકાર્યા

મોરબી: મોરબી કંડલા બાયપાસ રોડ પર કામધેનુ સામે ડીવાઇન પાર્કમાં યુવકની માતાને આરોપીની માતાએ ચપલ હાથમાં લઈને ચાલો પાર્કિંગ બગડે છે જે બાબતે મહિલાઓમા...

મોરબીના શોભેશ્વર રોડ પર જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના શોભેશ્વર રોડ પર ધાર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

લક્ષ્મણજી વીર છે તો રામ રઘુવીર છે પરંતુ હનુમાન મહાવીર છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

મોરબીના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી...

હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પોલીસ 

હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના આશરે ૫ તોલા કિ.રૂા. ૧,૯૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી તમામ મુદામાલ હળવદ પોલીસ...

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત આરોપીઓને રોકડ રકમ રૂા.૨,૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હતા....

મોરબીની શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવવા કોંગ્રેસની માંગ

મોરબીથી રાજકોટ જતા હાઈવે પર શનાળા ગામે રાજપર ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મોરબી...

મોરબીના રફાળેશ્વર, માટેલ, જડેશ્વર મંદિર, વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે છે જાણીતા પ્રવાસન સ્થળો

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના...

મોરબીમાં લજાઈ ચોકડીથી હડમતીયા તથા વાંકાનેરથી હડમતીયા તરફ જતા ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ

શ્રી પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન જાહેરનામુ અમલી મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ,...

તાજા સમાચાર