મોરબી: મોરબીના જોધપર ડેમમાં ન્હાવા પાણીમાં પડેલ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર ગામે પાકા બંધવાળા મેલડી માતાજીના મંદિર પાસે...
માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ઘોવાથી મેજર પુલની તાંત્રિક ચકાસણી કરવામાં આવેલ અને પુલના એક ભાગમાં પ્રાથમિક દ્રષ્ટિ સેટલમેન્ટ જોવા મળેલ...
મોરબી: મોરબી કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરાની નિમણૂક કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ...
મોરબી: મોરબીમાં મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બાદ નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કરવા લોકો તલ્લીન બની ગયા છે.
ત્યારે મોરબી નગરપાલિકાની...