Thursday, May 22, 2025
- Advertisement -spot_img

મોરબી

માળિયાના ખાખરેચી ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

માળિયા (મી) : માળિયા તાલુકાના ખાખરેચી ગામે બંસી કારખાનાની સામે કાચા રસ્તે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને માળિયા મી પોલીસે ઝડપી પાડયા...

વાકાનેરના લાકડધાર નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાકાનેર: વાકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં ઈકો કારમાંથી વિદેશી...

મોરબીના પંચાસર ગામે બાઈક પરથી નીચે પટકાતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં દાદુભા ઝાલાની વાડી પાસે રસ્તા પર ખાડો આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા યુવક નીચે પટકાતા ખેતરની ફરતે લગાવેલ...

મોરબીના રંગપર પાસે આવેલ સ્પેન્ટોકોન સિરામિકમા લાગી આગ: અંદાજે ત્રણ કરોડનું નુકશાન

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રોડ પર સ્પેન્ટોકોન સિરામિકમા સવારે આગિયારેક વાગે આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર...

વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવી માલદીવ ને ભારે પડી:મોરબી ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન આકરાં પાણીએ

માલદીના પ્રધાનો એ ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ સમગ્ર ભારતીયનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ભારતીયોએ માલદીવ ના હોટલ તથા ફલાઇટ બુકિંગ...

મોરબીમાં ભર શિયાળે પાણી ની તંગી સર્જાતા પૂર્વ કાઉન્સિલર સહિત સોસાયટીના લોકોએ પાલિકામાં રામ ધૂન બોલાવી

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી દસ જેટલી સોસાયટી છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તંગી સર્જાઈ મોરબી શહેર વિસ્તારની ભરતનગર, નિધિ પાર્ક, પટેલ નગર, વૈભવનગર, પટેલ પાર્ક,...

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ

જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી...

મોરબીમાં થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સમાજમાં કુરિવાજો દૂર કરી એકતા જાળવી રાખવા માટે સૌને હાકલ કરાઈ મોરબીના થોરાળા ગામના મોરબીમાં નિવાસ કરતા નાગરિકોના થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા પટેલ સમાજવાડી,...

માળીયા તાલુકાના ખાખરેચી ખાતે મોરબી જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૪ની ઉજવણીના આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે...

મોરબીનાં શાપર ગામે શ્રી રાજબાઇ મંદિર ખાતે વાધડિયા પરિવાર નું સ્નેહ મિલન યોજાયું

મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં વસતા વાધડિયા પરિવારજનો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાયો તેમજ મંદિર ખાતે વિશાળ જગ્યામાં નવું બાંધકામ...

તાજા સમાચાર