વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર રોડ મીલેનીયમ સિરામિક કારખાનાની સામે રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંતોષકુમાર દુર્ગાપ્રસાદ...