Thursday, August 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૨૯ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી...

મોરબી: વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ્વતી શિશુમંદિર ખાતે વિજ્ઞાન મેળો યોજાયો 

મોરબી: ૨૮ ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં પણ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળાનું...

ટંકારાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં તા. ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા આજે જીવનની રંગમંચની પીચ પર વન પ્રવેશ એટલે કે ૫૪ વર્ષ પુર્ણ...

મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં તળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

પ્રાકૃતિક કૃષિ હેઠળ બાજરીના પાકની સફળ ખેતી કરતા મોરબીના મહેશકુમાર મહાદેવભાઇ પટેલ

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડૂતોની આવક ડબલ થાય અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવે એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના...

ચૂંટણી નજીક આવતા સિરામિક ઉદ્યોગને ફકત 3 રૂપિયાનો ભાવ ઘટાડો: ઉઘોગકારોમા ભારો ભાર રોષ

મોરબી: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગની ભલાઈ માટે સિરામિક ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસના ભાવમાં 7-8 રૂપિયા જેવી મોટી રાહત મળે તે...

મોરબી જીલ્લાના બેલા ગામના શ્રી ખોખરા હનુમાન ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઈ

મોરબી: ખોખરા હનુમાન ધામના પરિસરમાં મહા મંડલેશ્વર શ્રીકનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ...

મોરબી: શેરબજારમાં રોકાણ કરાવી લોભામણી લાલચ આપી રૂ.4.47 લાખની છેતરપીંડી કરનાર ત્રણ આરોપી ઝડપાયાં 

મોરબી: શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા છે. ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના...

વાંકાનેર વિસ્તારમાં ચોરોના ધામા, પોલીસની ધાક ઓસરી: ગોકુલનગરમાં મકાનને નિશાન બનાવી રૂ.1.80 લાખની ચોરી

પત્નીની ડિલવરી માટે રાજકોટ હોસ્પિટલે ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો, રોકડ રકમ સહિતની ચોરી વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિનપ્રતિદિન ચોરીના બનાવો સતત...

મોરબી: અવની ચોકડી સોસા.ના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજુઆત કરાઈ

મોરબી: મોરબી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો...

તાજા સમાચાર