Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઉમા ટાઉનશિપ રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને...

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ...

મોરબી જિલ્લામાં તા. 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ આયોજનો કરાશે

મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન...

ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે 27 ઓગસ્ટથી વડોદરા ખાતે ઓપન અગ્નિવીર ભરતીમેળો યોજાશે

ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં...

હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હળવદ...

મોરબીમાં ચકચારી કિસ્સો: યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ ત્રણ લાખ પડાવ્યા

મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ...

તસ્કરો બેફામ; હળવદના જુના દેવળીયા ગામે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી...

ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો 

માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવક આરોપીને ત્યાં ડ્રાઈવિંગ કરતો હોય ત્યારના ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડાના...

મૂળ રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયા 

મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે. તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫...

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે...

તાજા સમાચાર